અંકલેશ્વર તાલુકા ના દઢાલ ગામ પાસે આવેલો પુલ ખખડધજ બની જતા આગામી દિવસોમાં તેનું સમારકામ શરુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવનારી હોવાથી સમારકામના કારણે પુલ પરથી નવ મહિના સુધી વાહન વ્યવહારની અવરજવર પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
પુલ બંધ રહેવાના કારણે આ રોડ પરથી અવરજવર કરતા લોકોને ૨૦ કિમીનો વધારાનો ફેરાવો થશે.
ત્યારે આગામી નવ મહિના સુધી બ્રિજને વાહન વ્યવહારની અવરજવર માટે બંધ કરી દેવામાં આવતા ઝઘડિયા
Read About Weather here
તરફ તેમજ ઝઘડિયા જીઆઇડીસી માં જતા વાહન ચાલકો એ મુલદ ચોકડી થઈને ગોવાલી ગામ તરફથી લાંબુ અંતર કાપીને જવું પડશે.(૪.૧૨)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here