આગામી 30મીએ સવારે 10 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પીએમ કેર્સ ફંડ સંદર્ભે રાજકોટના 4 બાળકો સહિત દેશભરના બાળકો સાથે સીધો લાઇવ સંવાદ કરશે, કલેકટરે જણાવેલ કે, રાજકોટ કલેકટર કચેરી ખાતે આ કાર્યક્રમ થશે.
Visit Saurashtra Kranti Homepage here
કોરોનાકાળમાં માતા-પિતા બંનેની છત્રછાયા ગુમાવનાર પીએમ કેર્સ ફંડમાંથી 10 લાખની સહાયની અત્યંત મહત્વની યોજના આવી હતી, રાજકોટના 4 બાળકોના પોસ્ટ ઓફિસમાં ખાતા ખોલી 10-10 લાખ ફિકસ ડિપોઝીટ સ્વરૂપે મૂકી દેવાયા છે. તમામ 4 બાળકોના ગાર્ડીયન-બાળકોને ભાવભેર આમંત્રણ અપાયું છે.
Read About Weather here
10 થી 14 વર્ષના બાળકો છે, તમામને પીએમ કેર્સ ફંડમાંથી 10-10 લાખની સહાય ચૂકવાઇ ગઇ રાજકોટના 4 ઉપરાંત સુરતના 3, વડોદરાના-3 અને અન્ય રાજ્યોના બાળકો સાથે વડાપ્રધાન 30મીએ સીધો સંવાદ કરશે. રાજકોટ કલેકટર કચેરી ખાતે સવારે 10 વાગ્યે પીએમ સાથે બાળકો સવારે 10 વાગ્યે સીધો સંવાદ કરશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here
Read About Weather here