રાજ્યની લોકપ્રિય ચેનલ મંતવ્ય ન્યૂઝ દ્વારા આગામી તા.3 જી જૂન વિશ્ર્વ સાયકલ-દીવસ રોજ ‘અંગદાન મહાદાન’ અંગે લોકજાગૃતિ કેળવવાના શુભ હેતુથી રાજ્યભરનાં તમામ શહેરોમાં સવારે 6 વાગ્યે સાયક્લોથોનનું આયોજન કર્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
રાજકોટમાં મેયર સહિતના મહાનુભાવો લીલીઝંડી બતાવીને રેસકોર્સ, શ્યામપ્રસાદ આર્ટગેલેરી પરથી સાયક્લોથોનનું પ્રસ્થાન કરાવશે.રાજકોટમાં રેસકોર્સથી મહિલા કોલેજ ચોક, ઇન્દિરા સર્કલ, યુનિવર્સિટી રોડ, 150 ફૂટ રીંગરોડ, માધાપર ચોક થઈને પરત રેસકોર્સ ખાતે સાયકલચાલકો પરત ફરશે. કોઈ ન્યૂઝ ચેનલ ઉદ્દાત સામાજિક હેતુને લઈને આ રીતે સાયક્લોથોન યોજતા હોય તેવી પહેલી ઘટના હોવાનું જણાય છે.
Read About Weather here
રાજ્યભરમાં વિવિધ સ્થળે તેમજ મંતવ્ય ન્યૂઝ અને ફાઉન્ડેશનની હેડ ઓફિસ એવા અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે આગામી શુક્રવારે સવારે સાયક્લોથોનને મુખ્યમંત્રીના હસ્તે લીલીઝંડી આપવામાં આવશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here