ઘટના ચંપાવતના સુખીઘાંડા-રીછા સાહિબ રોડ પર સવારે 3 વાગે થઈ હતી. ઉત્તરાખંડના ચંપાવત જિલ્લામાં જાનૈયાઓ ભરેલી જીપ 300 મીટર ખાઈમાં પડી હતી. જેમાં 14 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે.
Visit Saurashtra Kranti Homepage here
દરેક લોકો લગ્ન સમારોહમાંથી પરત ફરતા હતા.દુર્ઘટનામાં મૃત્યુ પામનારા લોકોમાં લક્ષ્મણ સિંહ, કેદાર સિંહ, ઈશ્વર સિંહ, ઉમેદ સિંહ, હયાત સિંહ, પુષ્પા દેવી સામેલ છે.
Read About Weather here
આ દરેક વ્યક્તિ કકરનઈ ગામના રહેવાસી હતા. પુની દેવી, ભગવતી દેવી, હલ્દ્વાના રહેવાસી હતા. બસંતી દેવી ચંપાવતની જ્યારે શ્યામ લાલ અને વિજય લાલ ડાંડાના રહેવાસી હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here