જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચૈત્ર માસ નિમિત્તે કોઠારીયા રોડ પર આવેલી ઝુંપડપટ્ટીમાં બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
કોઈપણ સેવા માટે યોગદાન આપવા માંગતા હોય તેઓ જનકલ્યાણ ટ્રસ્ટની ઓફીસે, 10-કાંતિ પ્રકાશ, બીજા માળે પૂનમ ફર્નિચર પાસે, ઢેબર રોડ, રાજકોટ ખાતે સાંજે ચાર થી આઠ સંપર્ક કરી શકશે.
Read About Weather here
ચેરમેન ઉમેશ મહેતાની સાથે વિલાસબેન નશિત, પલ્લવીબેન જોશી, વલ્લભભાઈ વિરડીયાએ જહેમત ઉઠાવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here