1.ખાનગી શાળામાં ધોરણ-7માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ઢોરમાર મારતાં મૃત્યુ પામ્યો, શિક્ષકની ધરપકડ, શાળાની માન્યતા રદ
બાળકે 15 દિવસ અગાઉ પિતા સમક્ષ શિક્ષક અંગે ફરિયાદ કરી હતી
2. કર્મચારીઓના પગારમાં આ વર્ષના 8 ટકા સામે આગામી વર્ષે 9.3 ટકા વધવાનો આશાવાદ
આગામી 12 માસ માટે બિઝનેસ આઉટલુક પોઝિટિવ રહે તેવી ધારણા
Read Local News / Articles : Saurashtra , Gujarat
3. સ્પેનમાં માનસિક રોગોથી પીડિત દર્દીઓ માટે અનોખો પ્રયોગ, સ્ટ્રેસ કે ડિપ્રેશન હોય તો અહીં આવીને મન મૂકીને રડો અને બૂમો પાડો, મદદ માટે સાઇકિયાટ્રિસ્ટ પણ અવેલેબલ
સ્પેનમાં ક્રાઈંગ રૂમ શરૂ કરવાનું સૌથી મોટું કારણ છે આત્મહત્યા.
વર્ષ 2019માં 3,671 લોકોએ આત્મહત્યા કરી હતી
4. હાર્ટ અટેકથી બચવું હોય તો રોજ ખાઓ એક કેળું, પાકેલાં કેળાં ફેંકી ના દો તેનાથી કેન્સરનું જોખમ ઓછું થાય છે
કેળાંમાં હાજર ફાઈબરથી ડાયજેશન સારું થાય છે
5. ફાયર NOC વગરની 24 હોટેલને ક્લોઝર નોટિસ, 7 રેસ્ટોરાં સીલ
મ્યુનિ.એ વારંવાર NOC રિન્યુ કરાવવા સૂચના આપી હતી
બે ટ્યૂશન ક્લાસીસ સામે પણ સીલિંગની કાર્યવાહી
6. બાંગ્લાદેશમાં હિન્દુ વસતી ચાર દાયકામાં 5 ટકા ઘટી
આવામી લીગના રાજમાં અસલામતીની લાગણી. હિન્દુઓ સતત હિજરત કરી રહ્યા છે. કટ્ટરવાદીઓ સોશિયલ મીડિયા પોસ્ટ્સ દ્વારા લોકોને ઉશ્કેરે છે. કટ્ટરવાદી સંગઠનો સામે કાર્યવાહી નથી થતી
7. જિયોફોન નેક્સ્ટના નવા સ્પેસિફિકેશન લીક, દિવાળી પહેલા લોન્ચ થઈ શકે છે
તેમાં ક્વાલકમ પ્રોસેસર અને 2GB રેમનું કોમ્બિનેશન હશે
જિયોફોન નેક્સ્ટની જાહેરાત AGM 2021 દરમિયાન કરવામાં આવી હતી
8. AK બેટિંગ ઓર્ડરનો સૌથી અઘરો કોયડો ઉકેલવો વિરાટ સેના માટે જરૂરી, બાબર-રિઝવાનની જોડી T-20માં સુપર હિટ
9. સરકાર તેલંગાણામાં યદાદ્રિ મંદિરના સુવર્ણ શિખર માટે 125 કિલો સોનું આરબીઆઈ પાસેથી ખરીદશે
હૈદરાબાદ નજીક વિષ્ણુજીના ચોથા અવતાર નરસિંહનું મંદિર બનશે
Read About Weather here
10. ઉત્તરાખંડમાં મૃત્યુઆંક વધીને 55, કેદારનાથ યાત્રા ફરી શરૂ
ગ્લોબલ વોર્મિંગના કારણે ભારે વરસાદ: નિષ્ણાતો. નૈનિતાલમાં સૌથી વધારે 28નાં મોત, કુમાઉમાં 46 મકાનો ધ્વસ્ત. યમુનોત્રી, ગંગોત્રીની યાત્રા પણ શરૂ, બદ્રીનાથની યાત્રા હજુ બંધ
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here