ઇન્ડોનેશિયામાં કફ સિરપથી મૃત્યુ પામેલા લોકોના પરિવારોએ સરકાર અને સંબંધિત ફાર્માસ્યુટિકલ કંપનીઓ સામે કેસ દાખલ કર્યો છે. ઓગસ્ટથી, કફ સિરપના કારણે કથિત રીતે કિડની સંબંધિત બીમારીઓને કારણે 199 લોકોના મોત થયા છે.
Visit Saurashtra Kranti Homepage here
આમાં મોટાભાગના બાળકો હતા.જ્યારે કેસ વધી ગયો, ત્યારે સરકારે તપાસનો આદેશ આપ્યો અને જાણવા મળ્યું કે કફ સિરપમાં સમસ્યા હતી અને તે પછી કેટલીક લિક્વિડ મેડિસનના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
Read About Weather here
પીડિતો તરફથી મિનિસ્ટ્રી ઓફ હેલ્થ, ફૂડ એન્ડ ડ્રગ એજન્સી અને 7 ફાર્માસ્યુટિકલ કંપનીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ તમામ કંપનીઓ પર આરોપ છે કે તેમના કફ સિરપમાં બે ઈન્ડસ્ટ્રિયલ પ્રોડક્ટ્સ હતા, જેના કારણે લોકોને કિડની સંબંધિત બીમારીઓ થઈ હતી. આ દરમિયાન 199 લોકોના મોત થયા છે અને ઘણા ગંભીર રીતે બીમાર છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here