ઇમારતમાં આગ 21 લોકોના મોત?

ઇમારતમાં આગ 21 લોકોના મોત?
ઇમારતમાં આગ 21 લોકોના મોત?
ગાઝા પટ્ટીમાં એક રહેણાંક ઇમારતમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં 21 લોકોના મોત થયા છે? મૃત્યુ પામેલાઓમાં 7 બાળકો હતા? ઘણા લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. આ તમામ લોકો પેલેસ્ટાઈનના શરણાર્થીઓ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

ગેસ લીકેજના કારણે આગ લાગી હોવાનું જણાવવામાં આવે છે? આગ પર કાબૂ મેળવવામાં અમને એક કલાક જેટલો સમય લાગ્યો હતો. દરમિયાન લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન જારી રહ્યું હતું. બિલ્ડિંગમાં રહેતા મોટાભાગના લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે.

Read About Weather here

ઘણા લોકો ઘાયલ છે તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જો કે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જેના કારણે મૃત્યુઆંક વધી શકે છે. આ દરમિયાન ઇઝરાયેલ સરકારે કહ્યું કે જો જરૂર પડશે તો તે ઘાયલ શરણાર્થીઓની તબીબી સારવારમાં મદદ કરશે.પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે આ ઘટનાને રાષ્ટ્રીય દુર્ઘટના ગણાવી છે. એક દિવસના શોકની પણ જાહેરાત કરવામાં આવી છે?

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here