ગઇકાલે એટલે કે મંગળવારે નવી દિલ્હીના જંતરમંતર વિસ્તારમાં કોમવાદી નારેબાજી કરવા બદલ ભાજપના પૂર્વ પ્રવકતા અને ધારાશાસ્ત્રી અશ્ર્વિીની ઉપાધ્યાય સહિત છ શખ્સોની દિલ્હી પોલીસે ધરપકડ કરી લીધી હતી. હજુ વધુ ધરપકડો થશે એવું ડીસીપી દિપક યાદવે જણાવ્યું હતું. પોલીસ ચારે તરફ દરોડા પાડી રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
ઉપાધ્યાય અને અન્ય શખ્સોએ કોઇ મંજુરી લીધા જંતરમંતર પા દેખાવો કર્યા હતા અને કોમી ઉચ્ચારણો કરીને વાંધા જનક નારે બાજી કરી હતી. આ ઘટનાના અનેક વીડિયો વાઇરલ થઇ ગયા બાદ પોલીસ કામે લાગી હતી.
Read About Weather here
દિલ્હીમાં લોકસભામાં પણ ઘટનાના પડધા પડયા હતા અને કાર્યક્રમો યોજનારાઓ સામે પગલા લેવા સંખ્યાબંધ સાંસદોએ માંગણી કરી હતી. પોલીસ હિન્દુ રક્ષાદળના પિન્કી ચૌધરી અને ઉતમ મલિકને શોધી રહી છે અને ઉસ્કેરણી જનક સુત્રોચ્ચાર બાદલ એમની સામે પગલા લેવાય રહયા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here