અમદાવાદમાં છઠ્ઠી ફેબ્રુઆરી વન-ડે રમાશે

અમદાવાદમાં છઠ્ઠી ફેબ્રુઆરી વન-ડે રમાશે
અમદાવાદમાં છઠ્ઠી ફેબ્રુઆરી વન-ડે રમાશે

ભારતીય ખેલાડીઓ હાલમાં આઇપીએલ T-20 લીગમાં રમવામાં વ્યસ્ત છે અને ત્યારબાદ ભારતીય ટીમ આઇસીસી T-20 વર્લ્ડ કપમાં ભાગ લેશે.

14મી નવેમ્બરે ટી-20 વર્લ્ડ કપમાં વિજેતાનો નિર્ણય થઇ ગયા બાદ ભારત ઘરઆંગણે સાત મહિનામાં ચાર ટીમોની યજમાની કરશે.

Visit Saurashtra Kranti Homepage here

બીસીસીઆઇની એપેક્સ કાઉન્સિલની મિટિંગમાં ભારતીય મેન્સ ટીમના કાર્યક્રમને અંતિમ સ્વરૂપ આપ્યું હતું.

Read About Weather here

આ પ્રોગ્રામ મુજબ અમદાવાદ ખાતે વેસ્ટ ઇન્ડિઝ સામે છઠ્ઠી ફેબ્રુઆરીએ પ્રથમ વન-ડે અને સાઉથ આફ્રિકા સામે 17મી જૂને ચોથી T-20 મેચ રમાશે.

ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઇન્ડિઝ, શ્રીલંકા અને સાઉથ આફ્રિકાની ટીમો ભારતની ધરતી ઉપર ઓવરઓલ કુલ ચાર ટેસ્ટ, ત્રણ વન-ડે અને 14 T-20 મુકાબલા રમશે. આ ચારેય શ્રેણી વચ્ચે પાછી આઇપીએલ લીગ પણ યોજાશે જેના કારણે ખેલાડીઓ સતત રમતા રહેશે. (3.13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here