કારગિલ યુદ્ધમાં શહીદી વ્હોરનાર વિંછીયા ગામના શહીદ ઝવેરભાઈ રામજીભાઈ વાલાણીની 22મી પુણ્યતિથિ નિમિતે શહીદ ઝવેરભાઈ વાલાણી પ્રાથમિક શાળામાં શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
શ્રધ્ધાસુમન કાર્યક્રમમાં શહીદ ઝવેરભાઈ વાલાણીના પિતા રામજીભાઈ વાલાણી, પરિવારજનો શાળાના આચાર્ય અમુલખભાઈ શિક્ષકો રતનાભાઇ ચાવડા, રવુભાઇ ખાચર, ધીરૂભાઈ વાલાણી, સી. આર. સી. જસમતભાઈ વાલાણી, ભુપતભાઈ રોજાસરા, પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઈ વાલાણી વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા.
Read About Weather here
કોરોના ગાઈડ લાઈનને અનુસરી ચુસ્ત અમલ સાથે કાર્યક્રમ યોજાયો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here