ત્રણ દાયકામાં ભાજપે શું કામ કર્યું?? કેજરીવાલનો વેધક સવાલ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ગુજરાતને સારી શાળાઓ, શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ અને બેરોજગારી રહીત શાસન વ્યવસ્થા માટે આમ આદમી પાર્ટીને એક તક આપવા આપના રાષ્ટ્રીવડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રજાને હદયસ્પર્શી અપીલ કરી હતી.સાથે સાથે તેમને સ્પષ્ટ પણે કહ્યું હતું કે, જો અમને સત્તા સોપો અને સારૂ કામ ન કરી બતાવીએ તો વહેલાસર અમને હાંકી કાઢજો કેજરીવાલે રાજકોટના આંગણેથી ભારે શક્તિ પ્રદર્શન સાથે ચુંટણી જંગનો શંખનાદ ફુંકી દીધો હતો. કેજરીવાલે ગુજરાતમાં ભાજપના ત્રણ દાયકના શાસનને સંદતર નિષ્ફળ ગણાવ્યું હતું અને ભાજપને સિધ્ધો સવાલ પુછ્યો હતો કે છેલ્લા 27 વર્ષમાં ભાજપે ગુજરાત માટે શું કર્યું??

Visit Saurashtra Kranti Homepage here

વિધાનસભાની ચુંટણીમાં સમયે આપના શારદાર શક્તિ પ્રદર્શનનું ્રપ્રતિક બનેલી જાએર સભાને સબોધન કરતા અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાને અનેક મહત્વના વચનો આપ્યા હતા.તેમને કહ્યું હતું કે, જો ગુજરાતમાં આપનું શાસન આવશે તો રાજ્યના સિનિયર સિટીઝન માટે આયોધ્યા સહીતના ધાર્મીક સ્થાનોની ફ્રી યાત્રા માટે એ.સી ટ્રેનોની સુવીધા પુરી પડાશે. સારી શાળાઓ અને દવાઓ માટે દિલ્હીની જેમ ગુનજરાતમાં પણ કામ કરવામાં આવશે. દિલ્હી અને પંજાબની જેમ ફ્ર્રી વિજળી આપવાનો તેમને જનતાને વચન આપ્યું હતું.

Read About Weather here

રાજકોટના રાજકીય સભા સરઘસો માટે ઐતિહાસિક એવા અને અનેક પક્ષોની ચડતી અને પડતી ના સાક્ષી શાસ્ત્રીમેદાનમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા લોકોને સિધુ સંબોધન કરતા કેજરીવાલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમને આક્ષેપ કર્યો હતો કે શિક્ષણ આરોગ્ય, અને રોજગારી એ ત્રણેય મોરચે ભાજપની સરકારી સરીયામ નિષ્ફળ રહી છે. શિક્ષણની અવદશાનો ખ્યાલ આપતા કેજરીવાલે રાજ્યસરકારના જ આંકળા ટાકીને જણાવ્યું હતું કે, ગરીબો માટે ચાલતી 6 હજાર જેટલી સરકારી શાળાઓ બંધ પડી છે. 27 વર્ષમાં ભાજપે શું કર્યું એવો સિધો સવાલ પુછતા તેમને લોકોને ખાતરી આપી હતી કે અમે સતા પર આવ્યા તો પ્રજાને શારૂ સાશન આપશું લોકોને સારી શાળાઓ,

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here