Subscribe Saurashtra Kranti here
Read About Weather here
ઉનાળાની કાળઝાળ ગરમીમાં લુ ઝરે છે. બપોર થતા તો માણસો ઘરમાં પંખે કે એ.સી.માં વિરામ કરે છે, પણ પક્ષીઓતો કુદરતનાં ખોળે વિશ્રામ કરે…! તેનું પનાહ માટે આશીયાનો એટલે લીલું છમ વૃક્ષ…! વાંકાનેર શક્તિ પીઠમાં આવેલા પંડિત શ્રીરામ શર્મા આચાર્ય શ્રુતિવનમાં અસંખ્ય વૃક્ષો છે. ઘટાટોપ વૃક્ષોમાં કલારવ નિરંતર સાંભળવા મળે ત્યાનું વાતાવરણ આહલાદક શિતળ છે. તેમાં બુલબુલ ઘણા રહે છે. બુલબુલ દેખાવમાં વિચિત્ર લાગે છે. તડકામાં ચાંચ ખુલી રાખીને હાંફતા બુલબુલની અફલાતુન તસ્વીર મનમોહક લાગે છે ને…!
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here