SCL ઈન્ડિયા 2021ના સંમેલનમાં ગડકરીએ કહ્યું કે સિસ્ટમમાં લેટ લતીફીના કારણે અનેક પરિયોજનાઓમાં મોડું થઈ રહ્યું છે. ખર્ચ વધી જાય છે.
ભાજપના નેતા અને કેન્દ્ર સરકારમાં રોડ પરિવહન તથા રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ પોતાના વિભાગ સાથે જોડાયેલા અન્ય તમામ મુદ્દા પર ખુલ્લીને વાત કરતા રહ્યા છે. આ વખતે તેઓ અધિકારીઓ અને સરકારી વ્યવસ્થા પર ભડકયા છે.
Read Local News / Articles : Saurashtra , Gujarat
Read About Weather here
SCL ઈન્ડિયા 2021ના સંમેલનમાં ગડકરીએ કહ્યું કે સિસ્ટમમાં લેટલતીફીના કારણે અનેક પરિયોજનાઓમાં મોડું થઈ રહ્યું છે. ખર્ચ વધી જાય છે. સમય પર નિર્ણય ન લેવો અને તમાં મોડું થવું મોટી સમસ્યા છે. ઓનલાઈન સંમેલનમાં ગડકરીએ કહ્યું કે હું કોઈની વિરૂધ્ધ કોઈ પ્રકારનો આરોપ નથી લગાવવા માંગતો પરંતુ સિસ્ટમના કારણે વધારે પરિયોજનાઓમાં મોડું થઈ રહ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here