- વૃદ્ધ પેન્શન, નિરાધાર વૃદ્ધ યોજના અને વય વંદના અંતર્ગત ૧૦ લાખ ૯૫ હજાર નિરાધાર વૃદ્ધોને પેન્શન આપવા ૧૦૩૨ કરોડની જોગવાઈ
- ૬.૬૩ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા ૫૪૯ કરોડની જોગવાઈ
- ૧.૮૨ લાખ કન્યાઓને વિના મૂલ્યે સાઈકલ આપવા સરસ્વતી સાધના યોજના હેઠળ ૭૧ કરોડની જોગવાઈ
- કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ હવે ૧૨ હજાર રુપિયા અપાશે, જેના માટે ૪૦ કરોડની જોગવાઈ.
Home GUJARAT