વિશ્વ દિવ્યાંગ દિને દિવ્યાંગ બાળકો અને યુવાનોને મુલાકાત આપતા મુખ્યમંત્રી

વિશ્વ દિવ્યાંગ દિને દિવ્યાંગ બાળકો અને યુવાનોને મુલાકાત આપતા મુખ્યમંત્રી
વિશ્વ દિવ્યાંગ દિને દિવ્યાંગ બાળકો અને યુવાનોને મુલાકાત આપતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની દિવ્યાંગ બાળકો અને યુવાનો સાથેની મુલાકાત ખૂબ જ લાગણી ભરી રહી હતી.

Read Local News / Articles : Saurashtra , Gujarat

અમદાવાદની દિવ્યાંગ જન શાળા તેમજ સદ્દવિચાર પરિવાર સંચાલિત દિવ્યાંગ પુનર્વસન કેન્દ્રનાં બાળકો અને યુવાનોએ ગાંધીનગરમાં મુખ્યમંત્રીનાં નિવાસી સ્થાનની મુલાકાત લીધી હતી.

Read About Weather here

મુખ્યમંત્રીએ એમને મુલાકાત આપી અને લાગણી સભર સંવાદ કર્યો હતો. વિશ્ર્વભરમાં 3 ડિસેમ્બરે દિવ્યાંગ દિવસ મનાવવામાં આવે છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here