મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની દિવ્યાંગ બાળકો અને યુવાનો સાથેની મુલાકાત ખૂબ જ લાગણી ભરી રહી હતી.
Read Local News / Articles : Saurashtra , Gujarat
અમદાવાદની દિવ્યાંગ જન શાળા તેમજ સદ્દવિચાર પરિવાર સંચાલિત દિવ્યાંગ પુનર્વસન કેન્દ્રનાં બાળકો અને યુવાનોએ ગાંધીનગરમાં મુખ્યમંત્રીનાં નિવાસી સ્થાનની મુલાકાત લીધી હતી.
Read About Weather here
મુખ્યમંત્રીએ એમને મુલાકાત આપી અને લાગણી સભર સંવાદ કર્યો હતો. વિશ્ર્વભરમાં 3 ડિસેમ્બરે દિવ્યાંગ દિવસ મનાવવામાં આવે છે.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here