દિવાળીના તહેવારો શરૂ થઈ ચૂકયા છે ત્યારે રાજય સરકારના તમામ સરકારી કર્મચારીઓ દિવાળીની રજાઓ સળંગ માણી શકે તે માટે સરકારે તા.25/10ને મંગળવારની પણ રજા જાહેર કરી દીધી છે.
Read About Weather here
પરંતુ દિવાળી પર્વમાં સરકારી અધિકારીઓ,કર્મચારીઓ તહેવારો માણી શકે તે હેતુસર તા.25/10ને મંગળવારના રોજ પણ તમામ સરકારી કચેરીઓ પંચાયત અને રાજય સરકારના બોર્ડ,કોર્પોરેશન સહિત બંધ રહેશે. તેના બદલામાં તા.12/11ના રોજ બીજા શનિવારના રોજ આ તમામ કચેરીઓ ચાલુ રહેશે. હવે સરકારી કર્મચારીઓને પાંચ દિવસની સળંગ રજા માણવા મળશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here