- ૮૦૦ ડિલક્ષ અને ૨૦૦ સ્લીપર કોચ મળીને ૧૦૦૦ નવી એસટી બસો કાર્યરત કરાશે. લાંબા અંતરની મુસાફરી માટે ૫૦૦ વોલ્વો બસ પીપીપી ધોરણે શરુ કરાશે
- એસટી દ્વારા ૫૦ ઈલેક્ટ્રીક બસો સંચાલનમાં મૂકાશે. ૫૦ સીએનજી વાહનોનો પણ સમાવેશ કરાશે
- રાજકોટ, માધાપર ચોકડી ખાતે પીપીપી ધોરણે નવું બસ સ્ટેશન બનાવાશે
- ૪૮૦૦ કરોડના રોકાણ સાથે નારગોલ અને ભાવનગર બંદરનો પીપીપી ધોરણે વિકાસ કરાશે
- દહેજ ખાતે કેમિકલ પોર્ટ ટર્મિનલના વિસ્તૃતિકરણ માટે ૧૨૦૦ કરોડના ખર્ચે બીજી જેટ્ટી વિકસાવાશે
- નવલખી બંદર ખાતે ૧૯૨ કરોડના ખર્ચે નવી જેટી બનાવાશે
- સચાણા શીપ બ્રેિંકગ યાર્ડ ખાતે ૨૫ કરોડના ખર્ચે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવાશે
Home GUJARAT