આઇશા હોય કે આશા અમે એક સરખી રીતે ન્યાય અપાવવા માટે કટિબદ્ધ છીએ

વિધાનસભામાં આઇશા આત્મહત્યા મુદ્દે પ્રદીપસિંહ જાડેજાએ કહૃાું-

આજે વિધાનસભામાં અમદાવાદની આઇશા આપઘાતનો મુદ્દો ચર્ચાયો હતો. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગૃહમાં કહૃાું, એ દીકરીએ જે રીતે વીડિયો બનાવી ને આત્મહત્યા કરી તે ઘટનાં હ્દય હચમચાવી દે તેવી હતી. આ ઘટનાને સરકારે હિન્દૃૂ મુસ્લિમ તરીકે નથી જોઇ. આઇશા હોય કે આશા અમે એક સરખી રીતે ન્યાય અપાવવા માટે કટિબદ્ધ છીએ. તેમણે વિધાનસભામાં કહૃાું હતું કે, મેં એમનાં પિતા સાથે વાત કરી, એમનાં પિતાને પોલીસની કામગીરીથી સંતોષ છે.