સલમાનખાને KRK સામે માનહાનીનો કેસ કર્યો

સલમાનખાન KRK
સલમાનખાન KRK

હું સત્ય માટે લડતો રહીશ, કેસ કરવા બદલ આભાર : KRK

કમાલ ખાને સોશ્યલ મીડિયામા શેર કર્યો ‘રાધે’ફીલ્મનો રીવ્યુ

હાલ મા સલમાન ખાને ‘પે પર વ્યૂ’ મોડલ પર કરી હતી ‘રાધે’ ફિલ્મ રીલીઝ. આ ફિલ્મને લઈને સલમાન ખાનને ઘણો જ ટ્રોલ કરવામાં આવ્યો છે. કમાલ આર. ખાન (KRK) પોતાને ફિલ્મ ક્રિટિક ગણાવે છે. તેને સોશ્યલ મીડિયામા આ ફિલ્મનો નેગેટીવ રીવ્યુ આપ્યો હતો. તેને લઈને સલમાનખાનની લીગલ ટીમે કમાલ આર. ખાન વિરુધ્ધ માનહાનીનો કેસ કર્યો છે.

Subscribe Saurashtra Kranti here

સલમાનખાને KRK સામે માનહાનીનો કેસ કર્યો KRK

કમાલ આર. ખાનએ સોશ્યલ મીડિયામા નોટીસની તસ્વીર પોસ્ટ કરી હતી. તે તસ્વીર શેર કર્યાની સાથે તેને લખ્યું હતું કે ‘સલમાન ખાન આ માનહાનિનો કેસ તમારી હતાશા તથા નિરાશાનો પુરાવો છે. હું મારા ફોલોવર્સ માટે રીવ્યુ કરું છું. અને તે મારું કામ છે. તમે સારી ફિલ્મ બનાવવાને બદલે તમે મને તમારી ફિલ્મનો રિવ્યૂ કરતાં અટકાવો છો. હું સત્ય માટે લડતો રહીશ. કેસ કરવા બદલ આભાર.’

Read About Weather here

કમાલ ખાને ‘રાધે ફિલ્મના’ના રિવ્યૂ અંગે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘ફર્સ્ટ હાફ જોયા બાદ કંઈ જ ખબર પડી નહીં. વાર્તા શું છે, શું થઈ રહ્યું છે. મારું મગજ પૂરી રીતે ફરી ગયું છે’.

KRKએ જણાવ્યું કે ફિલ્મમાં ઘણા સીન સલમાનના ડુપ્લીકેટે કર્યા હતા અને તે બંને વચ્ચે તફાવત દેખાઈ આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here