દાનેશ્ર્વરી અને રિલાયન્સ ફાઉન્ડેશન સંસ્થાનાં અધ્યક્ષા અને સ્થાપક નીતા અંબાણીએ રિલાયન્સ ગ્રુપની કંપનીઓના તમામ કર્મચારીઓને એક ઈમેલ મોકલ્યો છે અને એમને વિનંતી કરી છે...
વિશ્ર્વભરમાં કોરોના રોગચાળાની વચ્ચે રેલવે મંત્રાલયે પ્લેટફોર્મની ટિકિટની કિંમતોમાં વધારો કર્યો છે. મંત્રાલયનું કહેવું છે કે આ હંગામી ધોરણે લેવાયેલો નિર્ણય છે, જે યાત્રીઓની...
ભૂકંપને પગલે સુનામીનું એલર્ટ જાહેર
ન્યૂઝીલેન્ડમાં કેરમાડેક દ્વીપની પાસે ભૂકંપના જોરદાર આંચકા મહેસૂસ થયા છે. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૮.૧ માપવામાં આવી છે....
મહારાષ્ટ્રના ઐરંગાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. સરકારી કોરોના સેન્ટરમાં સારવાર માટે ગયેલી આ મહિલા પાસેથી ડૉક્ટરે જાતીય સંબંધની માંગ કરી હતી,...
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લા આમ તો રાજકીય નિવેદનોને કારણે હંમેશાં ચર્ચા રહે છે, પરંતુ દિલ્હીમાં તેમનો અલગ જ અંદાજ...
ભારતમાં ફરી એકવાર કોરોના વાયરસ માથુ ઉચકી રહૃાો છે. સંક્રમિતોની સંખ્યામાં વધારો જોવા મળી રહૃાો છે. કેન્દ્રએ કોરોના વેક્સીનનું રસીકરણ અભિયાન ઝડપી બનાવ્યા બાદ...