તાજેતરમાં જ નવરાત્રીનો તહેવાર દેશભરમાં મનાવવામાં આવ્યો. આ દરમિયાન લોકો પોતાના ઘરેમાં શક્તિની પૂજા-અર્ચના કરી અને કન્યાઓને ભોજન કરાવ્યુ. કેટલાય રાજનેતા અને સેલેબ્સે પણ...
બજાર મૂલ્ય ઘટ્યું તો પાકને બનાવવામાં આવશે આધાર
કેરળ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે, જ્યાં ખેડૂત માટે ફળ-શાકભાજીના ટેકાના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. ભાવ...
સીંગતેલના ડબ્બાનો ભાવ ૨૩૬૦ રૂપિયાએ પહોંચ્યો
રાજકોટમાં સીંગતેલના ભાવમાં ફરીથી વધારો થયો છે. સીંગતેલના ભાવમાં ડબ્બે ૩૦ રૂપિયાનો વધારો થયો છે.સીંગતેલના ડબ્બાનો ભાવ ૨૩૬૦ રૂપિયા...
બે દિવસમાં બાકી મગફળીનો નિકાલ થયા બાદ નવી મગફળીની આવક શરૂ કરાશે
વરસાદી વાતાવરણને હિસાબે યાર્ડમાં મગફળીની આવક મર્યાદિત રાખવામાં આવી રહી છે. બુધવારે 50...
ભાવનગરમાં શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. રોજીંદા વપરાશમાં આવતા ડુંગળી બટેટાના ભાવો આસમાને પહોંચ્યા છે. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના...